source_document stringclasses 2
values | page_number int64 1 1 | paragraph_index int64 0 14 | text stringlengths 35 704 |
|---|---|---|---|
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 0 | પીળાસલેતા ભૂરા રંગતું હોય છે, તે ૪થી ૬ ₹ૃંચ
વ્યાસનું હોય છે. એમાં નજ્નડી શાખાઓ થોડી હોય છે.
તે ઉંચી ચઢતી હોય છે તે નાહાની નાહાની ધણી શાખાઓ
હાય “છે તે આડી અષળી અને વખતે નીચી નમતી
હોય છે, શાખાએ કટઠ્ણુ હોય છે. તેતું લાકડું પીળાસ-
લેતા ધોળા રંગનું હોય છે. છાલ જડી, પોચી ને બટ-
કણી હોય છે. તે પીળાસલેતા ભૂરા રંગની હોય છે.
કોમ... |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 1 | * “મીંઢળ શરીરને શુદ્ધ કરનાર, અને ત્વગદોષ, વાયુ,
કફ તથા વિષનું શમન કરનાર છે, તે ઉષ્ણુવીર્ય છે.
અંતે અંદરનાં ચુંબડાંતે મટાડનાર છે. મીઢોળતો ગર્ભ
૬-૭ વાંલ સુધી આપવાથી ઉલટી થાય છે, અને
૧ 'થી ૨ વાલ સુધી તે મરડા ઉપર સારી અસર કરે
છે, - મરડા ઉપર્ વાપરવું હોય તો તેની ઉપર થોડું અદ્રોણુ
ઉમેરવું. મીંદોળનો ગભે અંગ્રેજ દવા ઈપીકાકયુઆ... |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 2 | ““મદનાદિવમત-અરડુશી, વજ, લીંબડાની છાલ, પટે-
ળનાં પાન અને રાંણુનાં ઝાડતી છાલ એ ખધાં સમભાગે
લ૪ એ બધાંનાં વજતથી સોળગણું પાણી મુકી ચોથે
ભાગ બાકીષ*રહે ત્યાં સુધી ઉકાળવું અને તે પાણી ગળી
લઈ તેની અદર મીંદોળને ગર્ભ આશરે ર આનીથી
૦1 ભાર મેળવી પી જવો. એને .ગુણુ વાન્તિકારક
અને મ્રાહી. |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 3 | ફૂલ-ચૈત્ર વૈશાકે પાકે છે ત્યારે તે પીળાસલેતા ભૂરા
રંગનું હાય છે. તે રથી ૨ર ઇંચ લાંખું અને ૧ડૃંથી ૧૪
ઇંચ વ્યાસનું હોય છે. તે તળિયે પોહોછું જરા દબાવું,
અને મથાળે સહેજ સાંકર્ડુંયતું હોય છે. તેને ' મથાળે
ગોળ પડઘી હોય છે, ફ્લની સપાટીપર ઝાંખી ઉભી
નીક આવેલી હોય છે. ફલની ' છાલ જાડી અને જરા
કઠુણુ હોય છે. ફેલમાં વચ્ચાવચ પાંચ સખ્... |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 4 | પાત-ધણુંકરીતે કાંટાઆની નીચે એક કરતાં વધારે
પાસે પાસે ગુચ્છાની પેઠે નીકળેલાં હોય છે. પણુ કોમળ
શાખાઓપર તે સામસામાં આવેલાં હોય છે. તે ડુંકી
ડીટડીવાળાં, તળિયે સાંકડાં, મથાળાં તરફ પેોહેળાંથતાં
અખંડ કોરવાળાં અને લીસાં હોય છે. તેની લંબાઇ ૧ થો
૪ ઇંચ અને પોહણાળાઇ 3 થી ૨ કે ૨? ઇચતી હોય છે. |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 5 | બીજ-પીળાસલેતા ધોળા રંગનાં તે લીસાં હોય
છેં. તે સહેજ ચપટાં ને ખે ત્રણુ' ખુઠ્ઠા ખૂણાવાળાં હોય
છે. તે૧ લાઇન લાંખાં ને રું લાઇન પોહેોળાં હોય છે.
ખીજ કડુંયુ હોય છે. ન “ |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 6 | હ-ઉપષોાગ-લાસામીઢોળનાં મૂડીની છાલને! કાદા
નહિ રૂઝાતાં ગડચુંબડાં અને ચાંદાં ધોવાના કામમાં ધણાએઓ
વાપરે છે. એનાં પાત અતે ક્લને એઓડવીને તેતી પોટીસ |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 7 | માત્રા-૧મન તરિકે ન ભાર, મરડાની અંદર ૨ થી ૪
થલ,” (ડા. વી. ઝી.) |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 8 | રૅલ-શિયાળે આવે છે, તે ધણી મધુરી વાસવાળાં,
મ્હાટાં અને ધોળા રંગનાં હોય છે. તેતી પાંચે પાંખડીએ
પસરાતી હોય છે, તે કરમાય છે યારે પીળાસલેતા
રંગની યઇ જય છે. આકેસરગર્ભાશય લાંખો ને ' લીલા
રંગતે હોય છે. | .. |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 9 | “૪-૨થાનક-મીઢોળનાં ઝાડ બરડા .ડુંગરમાં છૂટાં
છવાયાં ધણી જગાએ ઉગે છે, . |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 10 | . ૧-શાસીયનામ-રેથાવડ વેપાણ€ા૦1'૫11 (પદ'.)
1,01ડ15[9118* ૬ . |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 11 | “મીહઢોળનાં ખીતો ભૂકો ૩ થી ૬ વાલ સુધી રેચ
સારૂ દેવાય છે અને ૭ થી ૮ વાલ .સુધી ઉલટી સાર્
રૃવાય છે. ચામડીના રોગ, કેલ, આફરે!, . ગુલ્મ હરસ,
તાવ. એ સર્વેને મટાડે છે.” (વે. રૂ્ગનાથજી ) |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 12 | * ૩-વણુન-લાસા. મીંઢોળનાં -ઝાડ .મીહોળનાં ઝાડ
કરતાં ઉંચાં અતે જડી ક્ષાખાઓ વાળાં હોય .છે. તેનું થડ |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 13 | દૃષ્ટાન્ત-ણિં. 111. 0. 110; પ. [. 145;
34. 11. 11, 1. ] 389/5891. |
F:\projects\akshar-ai\data\botanycompleteco00indr_bw-521.pdf | 1 | 14 | ૨-ટશીનામ-લાસોમીટોળ, ખીલું (પા4ગુ૦). |
AhmedabadCity-epaper.jpeg | 1 | 0 | અયે અફઘાનિસ્તાની જમીન પરથી ચાલી રહેલા નેટવર્કતો સફાયો કર્યો છે.
હુમલામાં બન્ની વિસ્તારમાં આવેલા 1નાં આતંકી અડ્ડાઓને ટાર્ગેટ કરાયા
હતા. આ ઉપરાંત તાંગરહારમાં એક ઘરને નિશાન બનાવાયું હતું જેમાં એક જ
પરિવારનાં ર૩ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું જાણવા મળે છે. રાહત
અને બચાવ કાર્યમાં ફક્ત ચાર લોકોને જ બચાવી શકાયા છે. હુમલા વખ... |
AhmedabadCity-epaper.jpeg | 1 | 1 | પાકિસ્તાન દ્વારા રવિવારે પરોઢીયે અફથાનિસ્તાનનાં સસ્હદી વિસ્તારોમાં
એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેમાં તહેરેક-એ-તાલિબાન wear
(117) અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સાતથી વધુ અડ્ડાઓનો ખુડદો
બોલાવવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧ «થી વધુ લોકોનાં મોત થયા હતા.
બિનસત્તાવાર રીતે સુતકોની સંખ્યા aval વધારે હોવાનું માનવામાં આવે છે. |
AhmedabadCity-epaper.jpeg | 1 | 2 | પાકિસ્તાને કહ્યું કે તહેરિક-એ-તાલિબાનપાકિસ્તાન સાથે આત્મઘાતી હુમલાનો બદલો લેવામાં આવ્યો
મૃતકોમાં મહિલાઓ,બાળકો અને વૃદ્ધોનો સમાવેશ, બિનસત્તાવાર રીતે મૃતકોની સંખ્યા ર૪થી વધારે |
AhmedabadCity-epaper.jpeg | 1 | 3 | અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતુ કે અમે યોગ્ય સમયે આ
હુમલાનો પાકિસ્તાનને સણસણતો જવાબ આપીશું. આ હુમલો
અફઘાનિસ્તાનની ગુપ્ત નીતિના ભંગ સમાન છે. અકદ્યાન સૂત્રોએ કહ્યુ
કેપક્તિકામાં એક ધાર્મિક સ્કુલ પર ડ્રોન હુમલો કરાયો હતો જ્યારે
નાંગરહારમાં પણ હુમલા કરાયા હતા. પાક. સરકારે કહ્યું હતું કે અમે
આતંકવાદી અજ્ઞજાઓ પર હુ... |
README.md exists but content is empty.
- Downloads last month
- 8